1. આત્મ કેંદ્રિત રાખી જીવન જીવવુ તે અધ્યાત્મ.
દ્રનશ્ચયનયથી સમ્યક આચરણા (ચાદ્રરત્ર) એટલે આત્માને કેવળ ચૈતન્યરૂપ જાણવો (દ્રવકાર
દ્રવનાનો દ્રવકલ્પ દ્રવનાનો વગેરે) અને અનુભવવો એટલે કે એમાાંજ ઉપયોગને રાખવો અને સદા
ઉપયોગવાંત રહેવુાં તે.
અધ્યાત્મમાાં િદ્રિ ફરી ગયા પછી સાંવર અને દ્રનજજરારૂપ ધમજ છે અને તે પહેલાાં આશ્રવ અને બાંધ
છે.
િદ્રિ પહેલા ગુણસ્થાનકથી ફરી શકે છે. જેમાાં આત્માની સમજણ વધે છે, ગુણો વધે છે, તેથી
કષાયો માંદ થાય છે. માંદ થયેલા કષાયો પાછા વધી શકે છે. દ્રિયાથી કષાયો માંદ થાય પણ તેનો
જોર સમજણથી તોડી નાખવાનો છે. જેટલી સમજણ વધે છે તેટલો દ્રમથ્યાત્વનો રસ ઘટે છે.
અનાંતાનુબાંધી રસ તૂટે છે અને અશુભ અનુબાંધનો જોર તૂટે છે. એટલે ધીમે ધીમે મોક્ષમાગજમાાં
તૈયાર થતો જાય છે. અધ્યાત્મનો આખો આધાર તમારી સમજણ, રૂચી અને પદ્રરણતી પર રહેલ
છે. આપણી સમજણ જો બરાબર તૈયાર થયેલ હોય તો બીજાને ભૌદ્રતક કે અધ્યાદ્રત્મક નુકશાન
ન થવો જોઇયે. આપણા કારણે કોઇ આત્મા રાગ કે દ્વેષની પદ્રરણતી વારો ન થવો જોઇયે.
આધ્યાદ્રત્મક સમજણ વગર કોઇ મોક્ષ સુાંધી પહોાંચેલ નથી. આપણુાં ધ્યાન આદ્યાદ્રત્મક દ્રવકાસ
તરફ હોવો જોઇએ. આધ્યાદ્રત્મક દ્રવકાસ એટલે ગુણોનો દ્રવકાસ., ગુણોની રૂચી, ગુણોનુાં
પક્ષપાત, ગુણોનુાં બહુ માન, ગુણોનુાં આદર, ગુણૂ પ્રત્યે અહોભાવ,