2. • આશન, પદ્માસન, સુખાસન, કે વજ્રાસન
• આંખ બંધ કરવાની
• પ્રથમ દશેક ઊ
ં ડા શ્વાસ લઇને
શ્વાસોચ્છ્વાસની ક્રિયા શાંત, ધીમી અને લયબદ્ધ થવા દો.
• હવે ઊ
ં ડી ક્રિજ્ઞાસા સાથે મનોમન પ્રશ્ન કરો કે "હ
ું કોણ?”
• આ પ્રશ્નનો ઉત્તર શબ્દો દ્વારા ન આપતાં, મનઃચક્ષુ સમક્ષ તે
ઉપસવા દો.
• મનઃચક્ષુ સામે તમારી આકૃક્રત ખડી કરો અને ક્રવચારો કે આ
શરીર એ 'હ
ું' છ
ું ?
• િન્મથી માંડીને આિ સુધીમાં
કેટલું બધું પક્રરવતતન આ શરીરમાં થયું છે, એની નોંધ લો.
3. • િન્મ વખતનું શરીર આિે રહ્ું નથી,
પણ શરીરના આ બધા પક્રરવતતનની વચ્છચે
'હ
ું' ની પ્રતીક્રત તો એકસરખી રહી છે.
• અથાતત 'હું' નામનું તત્વ શરીરથી અલગ
પોતાનું સ્વતંત્ર અક્રસ્તત્વ ધરાવે છે., શરીર એ 'હ
ું' નથી.
• હવે, બચપણથી માંડીને આિ સુધીની
તમારી ઇચ્છછાઓ, આકાંક્ષાઓ અને લાગણીઓને પૂવતવત તપાસો.
• િન્મથી આિ પયંત 'હ
ું'ની પ્રતીક્રત એક સરખી રહી છે,
જ્યાર ેલાગણીઓમાં સતત પક્રરવતતન થતું રહ્ું છે.
4. • હવે મનમાં ઊભરાતા ક્રવચારો તરફ દ્રક્રિ નાખો.
ક્રવચારોની વણજાર ક્રચત્તમાંથી પસાર થઇ રહી છે.
• ક્રવચારપ્રવાહનું આ ક્રનરીક્ષણ અને ક્રનયંત્રન કોણ કર ેછે.
• આ રીતે, 'હું કોણ?’
એ પ્રશ્નનો તાગ મેળવવા પ્રયત્ન કરો.
• એ પ્રશ્નોનો કોઇ શાક્રબ્દક િવાબ ન આપતાં,
શરીર, લાગણી અને ક્રવચારોને વટાવીને,
ચેતનાને ઊ
ં ડે ઊતરવા દેવી.
5. અહીં સુધી આવ્યા પછી, ક્રનક્રવતચાર રહીને,
આતુરતાથી 'હું' ની પ્રતીક્ષા કરો.
હવે કોઇ ક્રવચાર ઊઠે તો તેમાં ભળ્યા ક્રવના
કેમકે તે તો બૌક્રદ્ધક ચેિા છે,
માટે અંતરમાં ઊ
ં ડે ઊતરી, એટલુ પૂછો કે
આ ક્રવચાર કોને આવે છે?
િે કંઇ ક્રવચારો, વૃક્રત્તઓ, સ્મૃક્રતઓ, સંકલ્પ-ક્રવક્લલ્પો ક્રચત્તમાં ઊઠે
તેને સાક્રત્વકતાના ઓઠા નીચે પણ ટકવા ન દો
પણ તેને આ પ્રશ્નથી ઠાર કરો કે આ ક્રવચાર કોને ઊઠે છે?
6. િેવો ક્રવચાર ફરી ઊઠે કે ફરી સાવધાન થઇને પૂછો કે
આ ક્રવચાર કોને ઊઠે છે? ઉત્તર મળે કે 'મને ઊઠે છે’
તો ફરી, 'હું કોણ?' એ અન્વેષણ કરો.
આમ થતાં ફાલતુ ક્રવચાર શમી િશે અને
મન ફરી અંતતમુતખ બનશે.
પરંતું આ ક્રસ્થક્રત વધુ વખત ટકશે નક્રહ;
ફરી અન્ય ક્રવકલ્પ ઊઠવાનો,
ક્રવકલ્પ ઊઠ્યો છે એ ખ્યાલ આવે કે તરત િ પ્રશ્ન કરો કે
'એ ક્રવકલ્પ કોણ કર ેછે?'
7. ક્રચત્તમાં ઊભરાતા ક્રવચારોને મૂળગા શાંત કરી દઇ,
ક્રવચારના ઉદ્ભવસ્થાનરૂપ ક્રવશુદ્ધ ચૈતન્યનો
અપરોક્ષ અનુભવ મેળવવો એ
'આત્મ-ક્રવચારનો' મૂળ ઉદેશ છે.