7. “સ્વ સાંકલ્પના એવી મનોવૃનિ છે કે જે તમને અનુભૂનત કરાવે
છે કે જીવનના પાયાના પડકારોને ઝીલવા તમે સક્ષમ છો
તથા જીવનમાાં આનાંદ મેળવવાની પાત્રતા તમે ધરાવો છો.”
નાથાનીયલ બ્રાડેન
સ્વ-સાંકલ્પના એટલે શુાં?
8. Of all the judgments we pass in our lives, none
is as important as the one we pass on
ourselves.
Nathaniel Branden
The greatest evil that can befall man is that he
should come to think ill of himself.
Goethe
સ્વ સાંકલ્પનાનુાં મહત્વ
12. સ્વ- સાંકલ્પના
યોગ્યતા ક્ષમતા
પરાવલંબી સ્વ-સંકલ્પના બીજા દ્વારા નક્કી થાય વ્યસ્ક્ત પોતાની ક્ષમતાની
સરખામણી બીજાની ક્ષમતા
સાથે કરે
સ્વાવલંબી સ્વ-સંક્લલ્પના સ્વ દ્વારા નક્કી થાય પોતાની જાત સાથે જ
સરખામણી
પરરસ્સ્થતત જન્ય સ્વ-
સંકલ્પના
અનનનિત પારસ્પરરક સરખામણી
13. “It is easy in the world to
live after the world’s
opinion; it is easy in
solitude to live after our
own; but the great man is
he who in the midst of the
crowd keeps with perfect
sweetness the
independence of
solitude.”
Ralph Waldo Emerson
15. સ્વાવલાંબી સ્વ-સાંકલ્પના ધરાવતી
વ્યસ્ક્ત...
પોતાના નસિાાંતો મુજબ વતે.
સમાનુભૂનત
સર્જનાત્મકતા
સતત શીખતા રહેવાની ખેવના
પ્રશાાંનત, ક્રોધનો અભાવ, અક્ષુબ્ધતા ,
સ્સ્થરતા
પોતાના લાગણી અને નવચારોની
અચભવ્યસ્ક્તનો આનાંદ
16. જેટલી સ્વ સાંકલ્પના ઉંચી તેટું ુાં
સમસ્યાઓ કે પડતીમાાંથી જલ્દી ઉપર કે બ્હાર નીકળી
શકાય.(tragedies,problems etc.).
પોતાના સ્વભાવને યથાતથ સ્વરૂપમાાં અચભવ્યક્ત
કરવાનુાં મજબૂત વલણ અને આંતરરક સમૃદ્ધિની
અનુભૂનત.
સ્વસ્થ સાંબાંધો અને તેની જાળવણીમાાં વધુ પરરપક્વતા
બીજાને પણ ઊંચી સ્વ સાંકલ્પના તરફ લઇ જવાય.
17. સ્વ સાંકલ્પના ઘડવાના સોપાનો :
• સાંવેગાત્મક ચઢાવ ઉતાર દરનમયાન પોતાની સભાનતા ના
છોડવી.
• પોતાની માન્યતાઓ બદલવી. તેને તારકિક રીતે તપાસવી
• પોતાની વ્યસ્ક્તગત ક્ષમતાને જતી ના કરવી
• “pseudo-self-esteem ની ઓળખ
19. મેસ્લોનો જરૂરરયાતોનો કોરટક્રમ
Acceptance of self,
others and nature,
Self-direction,
highly motivated
Problem-solving
ability
Satisfying relationship
with others
20. આપણી અંદર જ નકારાત્મક અવાજ
હોય છે....
નવનાશ ભણી લઇ જતા અવાજ
સ્મૃનત , નનષ્ફળતા અંગેની જાગૃત કે અજાગૃત સભાનતા
ડર
સ્વ પ્રનત શાંકાશીલતા
21. આવા અવાજ સામે લડો ...
તેનાથી દૂર ભાગો નરહ .
તેને પડકારો
હકીકત અને કલ્પના વચ્ચેનો ભેદ પારખો.
એવા સાંવેગોને જુદા પાડો કે જે ખરેખર
વાસ્તનવક હોય
અવાસ્તનવક સાંવેગો સામે ઝઝૂમો
સ્વ સાંકલ્પના ઘડવા માટે સતત
,ધીરજપૂવણક અને ખાંતથી મ્યા કરો.