1. પે સ નોટ
તા . ૨૦ /૯ /૨૦૧૨
િચલડન યુિ નવસીટી સમાજ પિરવતર ન માટે નું પરીબળ
બનાવવાની ને મ .
એન.આઈ.એમ.સી.જ. ગણે શ ઉતસવમાં કુ લપિત હષર દ શાહ નુ ં
વકતવય
અમદાવાદ : નેશનલ ઇનસટીટયુટ ઓફ માસ કોમયુનીકે શન એનડ જનાર લીઝમ માં (એન.આઈ.એમ.સી.જ.) પાંચ
િદવસીય ગણેશોતસવના બીજ િદવસે મુખય અિતથી તરીકે િચલડનના યુનીવસીટી કુ લપિત શી હષરદભાઈ શાહ દારા પ ૂજ-
અચરના કરવામાં આવી હતી.
આ પસંગે િવિવધ જાનવધરક કાયરકમ અતગરત વાંચે ગુજરાત ના પણેતા તથા ઉપાધયક શી હષરદભાઈ શાહ દારા
િવધાથીઓને વૈચાિરક કાંિતના પહેલ રપે શરુ કરાયેલ અિભયાન વાંચે ગુજરાત, જવન ધડતર િશિબર વગેરે કાયરકમો ની
રપ રે ખા આપી હતી. િચલડન યુિનવસીટીના કાયરકેતોના મુખય ભાગો િશકણ,પિશકણ,સંસોધન અને િવસતરણ િવશે
િવદાથી ઓ ને સિવશેષ માિહતી આપીહતી.તેમજ અપરિણત, નવપરિણત દં પતી, બળઉછે ર તથા માતા િપતા િશકણની
ઊડાણ પ ૂવરક સમજ આપી હતી . તથા તેમને જણાવયુ ં હત ું કે માતાના ગભરમાંથી બાળક ને સંસકારસમજની શરઆત થાય
છે . ગભર િશકણ એ સમાજમાં બદલાવ લાવવા માટે રામબાણ ઈલાજ છે . તેમણે કહું કે .માતા િપતા અને િશકક
દારા અનૌપચાિરક િશકણ આપી શકાય છે .તેમણે િચલડન યુનીવસીટીને સમાજ પિરવતરન માટે ન ુ ં માધયમ બનાવવાની
નેમ કરી હતી. બાળ ઉછે ર પર ભાર મુકતા જણાવયું કે બાળક ને પૈસા નિહ પેમ ની જરર છે .
કાયરકમમા િચલડન યુનીવસીટીના િનયામક ડૉ .મહેનદ ભાઈ ચોટિલયા ઉપિસથત રહા હતા.અતે સંસથા ના ડીરે કટર
શી ડૉ િશરીષ કાશીકર દારા આભાર િવિધ કરવામાં આવી હતી.