જીવને પરિણમન દ્વાિા એક કાળમાાં કોઇ એક જ રવષયનાં દેખવાં વા જાણવાં થાય છે,
એ પરિણમનનાં નામ ઉપયોગ છે.
A. જ્ઞાનોપયોગ વા
B. દર્શનોપયોગ હોય વા
C. ચારિત્ર ઉપયોગ હોય.
i.ઉપયોગમાાં રવકાિ કે વેદન પેદા થાય છે.
ii.એક ઉપયોગની એક જ ભેદરૂપ પ્રવૃરિ હોય છે
iii.મરિજ્ઞાન હોય ત્યાિ ે અન્ય જ્ઞાન ન હોય
iv.સ્પર્શને જાણિો હોય િે વેળા િસારદકને ન જાણે
v.ઉષ્ણ સ્પર્શને જાણિો હોય િે વેળા રુક્ષારદને ન જ જાણે.
vi.એક કાળમાાં કોઇ એક જ્ઞેય વા દ્રશ્યમાાં જ્ઞાન વા દર્શનનાં
પરિણમન હોય.
vii.સાાંભળવાનો ઉપયોગ લાગ્યો હોય ત્યાિ ે
સમીપ િહેલો પદાથો પણ દેખાિા નથી
viii.જીવને દ્વાિ િો અનેક છે અને ઉપયોગ એક
છે. પણ એ એટલો બધો ર્ીઘ્ર ફિ ે છે જે વળે
સવશ દ્વાિોનાં જ્ઞાનગણનો વ્યાપાિ જોળાણ
િહે છે
ઉપયોગ એટલે ચૈિન્યનો વ્યાપાિ
1. જ્ઞાન વ્યાપાર/ઉપયોગ
a.તું જ્ઞાન સ્વરૂપી છે
b.તું શાુંત સ્વરૂપી છે
c.તું મૌન છે
d.તું અબોલ તત્વ છે
e.તું નનનવિચાર તત્વ છે
ઉપયોગ એટલે ચૈિન્યનો વ્યાપાિ
2.દશિનગણનો વ્યાપાર/ ઉપયોગ
ઉપયોગ દ્રષ્ટા ભાવે છે (દશિન ઉપયોગ) િો કઇ િીિે છે?
દ્રષ્ટા ભાવ બે િીિે બને છે.
i. મન (બરિ) ના સ્િિ ે
જે કાંઇ દેખાય છે િે જેમકે ર્િીિ, કટાંબ, વ્યરિઓ, પદાથો, મનમાાં
ઉઠિા સાંકલ્પો, રવકલ્પો, કે લાગણીઓ એ હાં નથી એ માિા નથી અને
આ બધાની જેને ખબિ પડે છે િે હાં આ પણ બરિનો રવકલ્પ છે અને
જ્યાિ ે
i. આત્માના સ્િિ ે
આ બધાથી ઉપયોગ ખસી જાય (પિદ્રવ્યોને જાણવા છિાાં પણ
વીિિાગ ભાવ હોય) અને જે બાકી િહે િે આપણાં અરસ્િત્વ કે
હોવાપણાં છે
ઉપયોગ એટલે ચૈિન્યનો વ્યાપાિ
3.ચાનરત્ર ગણનો વ્યાપાર/ ઉપયોગ
i. કેટલાં ર્ાાંિ (સમિા ભાવ) િહ્યો
ii.કેટલાં રસ્થિ, મૌન, અાંદિમાાં િહ્યો
iii.રવકાિ કે વેદન પેદા થાય છે?
iv.ઉપયોગ જ્યાાં ત્યાાં ફાંટાવો ન જોઇયે, ઉપયોગને સ્વમાાં એટલે અાંદિ
રસ્થિ કિો.
િાગ-દ્વેષવાળા સાધનો ઉપયોગને બહાિ િાખે છે.
1. માટે ઉપયોગને િાગ-દ્વેષ વગિના સાધનોમાાં જોળવામાાં આવે િો
ઉપયોગ ર્ાાંિ અને રસ્થિ અને ર્ૂક્ષ્મ થાય અને અાંદિ જાય.
2. િાગ-દ્વેષ વગિના સાધનો જેમકે
• ર્િ આત્માના વચનમાાં, સ્મિણમાાં ને ગણોમાાં વગેિ ેકે
• મૂરિશ કે શ્વાસને જોવાની રિયા
મોહનીય કમશ ઉપયોગને રવકાિી બનાવે છે
i.જેથી િાગારદ પરિણિી વધે છે
ii.જેથી કષાયો વધે છે
iii.જેથી સાંસાિ વધે છે
iv.પણ જો જાગૃરિનો પરુષાથશ વધે િો રવકાિો ઘટે છે
v.િેમ થવાથી રચિમાાં ર્ાાંરિ, સમારધ, સ્વસ્થિા, પ્રસનિા પેદા
થાય છે
vi.સાંપૂણશ રવકોિો ખિમ થાય છે ત્યાિ ે આત્માનાં વેદન પેદા થાય
છે
vii.વીિિાગિા પ્રગિે છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે
1)ઉપયોગ રનરમત્ત અવલાંબનથી સ્વરૂપ અવલાંબી કે ઉપાદાન
અવલાંબી બને છે
2)કોઇ પણ વસ્િને જોયા પછી રવર્ેષિા લાગી િો ઉપયોગ બહાિ
જાય છે
I. માટે ઉપયોગને પિમાાં ફોળવવાનો નથી
II.ઊપયોગ બહાિ ગયો એટલે કમશ બાંધ છે
3)ઉપયોગને જ્ઞાન, દર્શન અને ચારિત્ર (સ્વસ્વરૂપ) િિફ વાળવાનાં
છે
I. ઉપયોગને પિમાાંથી સ્વમાાં લાવવાનો છે
II.પરિઘ(સાંસાિ)માાંથી વચમાાં લાવવાનો છે
III.ઉપયોગ સ્વરૂપમાાં ઘાંટાર્ે િો મોહનીય કમશ િૂટર્ે
IV.ઉપયોગને જ્ઞાિા અને દ્રષ્ટા ભાવમાાં લાવવાનો છે
4. પ્રરિકૂળ પ્રસાંગે જો ઉપયોગ જ્ઞાયક દર્ા પિ નજિાયા કિ ે િો
કમશબાંધ ન થાય
5. સાધનામાાં ઉપયોગને સિિ સાધ્ય (આત્મિમણિા) િિફ
કેળવવાનો હોય છે.
i. ઉપયોગ જ્યાાં ત્યાાં ફાંટાવો ન જોઇયે
ii. ઉપયોગ આડોઅવડો ન જવો જોઇયે
iii.ઉપયોગ બગળવાં ન જોઇયે
iv.આકૂળિા ન હોવી જોઇયે
v. વ્યાકૂળિા ન હોવી જોઇયે
vi.ચાંચળિા ન હોવી જોઇયે
vii.અરસ્થિિા ન હોવી જોઇયે
સાધનામાાં ઉપયોગને સિિ સાધ્ય (આત્મિમણિા) િિફ
કેળવવાનો હોય છે.
viii.ઉપયોગમાાં રવપિીિ ભાવ ન આવવો જોઇયે
ix.ઉપયોગમાાં રવપિીિ રિયા ન કિવી જોઇયે
x. ઉપયોગને સ્વમાાં એટલે અાંદિ રસ્થિ કિવાનો છે
6. ઉપયોગ ઉપયોગવાંિ બને િો કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને પછી
ઉપયોગ આત્માની અાંદિ જ રસ્થિ િહે છે.
7. ર્ક્લધ્યાનના પહેલા બે ભાગ (પાયા) ઉપયોગ સાંબાંધી છે અને
છેલ્લા બે ભાગ યોગ સાંબાંધી છે
ઉપયોગને સ્વમાું એટલે કે અુંદર નસ્િર કરવાનો છે
તે માટે ઉપયોગને સમજાવ કે
i.તું જ્ઞાન સ્વરૂપી છે
ii.તું શાુંત સ્વરૂપી છે
iii.તું મૌન છે
iv.તું અબોલ તત્વ છે
v.તું નનનવિચાર તત્વ છે
vi.તું બહાર ભટકવાનું બુંધ કર અને આત્મામાું નસ્િર િા
ઉપયોગને આત્મા તરફ લઇ જવાનો છે એના માટે નીચેનું બધું જ કર
હે જીવ,
ઉપયોગ જ્ાું ત્યાું ન ફુંટાય,
આડોઅવડો ન જાય,
ન બગળે તેની કાળજી લે, તેને અટકાવ
ઉપયોગમાું આકૂળતા,
વ્યાકૂળતા,
ચુંચળતા,
અનસ્િરતા
નવપરીત ભાવ,
નવપરીત નિયા ન િાય તેની કાળજી લે, તેને અટકાવ
હે જીવ, ઉપયોગને અટકાવી ન શકે તો
ભલે એ નિયા કરવામાું હોય પણ
તારા ભાવ એવા હોવા જોઇયે કે નિયા િઇ રહી હોય અને
હું એને જોઇ રહ્યો છું .
આપણે શબ્દ સાુંભળીએ, પરુંત એની ઉપર રાગદ્વેષ ન કરીએ.
આપણે રૂપ જોઇએ, પરુંત એના તરફ રાગદ્વેષ ન કરીએ.
આપણે ભોજન લઈએ, પરુંત એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ.
આપણે સ્પશિ કરીએ, પરુંત એના પ્રત્યે રાગદ્વેષ ન કરીએ.
દ્રષ્ટાભાવ કોઇ એક નિયા પર િાય છે.
a.ઉપયોગ ઉપયોગવુંત બને તો કેવળજ્ઞાન પ્રાપ્ત િાય છે અને પછી
ઉપયોગ આત્માની અુંદર જ નસ્િર રહે છે.
b.શક્લધ્યાનના પહેલા બે ભાગ (પાયા) ઉપયોગ સુંબુંધી છે અને છેલ્લા
બે ભાગ યોગ સુંબુંધી છે
આપણો ઉપયોગ ક્ાાં છે િેનો રવચાિ કિો
i.કલ્પના જાળામાાં હોય િો િેને છ
ૂ ટો કિવાનાં
1.આ નીચેનાં સ્થળ છે.
ii.સમિામાાં હોય િો
1.મધ્યમાાં છે.
iii.આત્મિમણિામાાં હોય િો
1.શ્રેષ્ઠ છે.
આપણો ઉપયોગ ર્િમાાં ન િહે િો ર્ભમાાં િાખવાનાં છે.
દ્રષ્ટા ભાવ બે િીિે બને છે.
i.મન (બરિ) ના સ્િિ ે
ii.આત્માના સ્િિ ે
ઉપયોગને ર્િ કિવાનો ધ્યેય આત્મા િિફ જવાનો છે
ધ્યેય િિફ જવા માટે પૂજા, સેવા, સત્તસાંગ, સ્વાધ્યાય, રચાંિન, ર્ભ
ભાવની ર્ારિ કે ભરિ વગેિ ેસાધનો છે.
આ સાધનામાાંજ સાંિોષ માની લે કે િેમાાં જ અટકવાનાં નથી કે િેના
િાગમાાં અટકવાનાં નથી કેમકે િે રવકાસ કે પ્રગરિને િોકર્ે
ર્ભ ભાવમાાં મને મોક્ષ મળી જર્ે એમ માની લે છે અને િેમાાં અટકી
પડે છે આને રમથ્યાત્વ કહેલ છે
ઉપયોગ ભલે રિયા કિવામાાં હોય પણ િેના ભાવ એવા હોવા જોઇયે
કે રિયા થઇ િહી હોય અને હાં એને જોઇ િહ્યો છ
ાં .
ઉપિની રિયા કિિાાં કિિાાં એ ભાવ લાવવા જરૂિી છે કે હાં કોણ છ
ાં ?
આ રિયા ર્િીિ કિ ેછે અને હાં એનાથી વેગળો છ
ાં .
ભાન આ િિફ વાળવાનાં છે.
[આત્મા (હાં છ
ાં ) નાં ખ્યાલ અને ભાન (સિિ આત્મસ્મિણ) કે હોવાપણાં
એ બે અલગ વસ્િઓ છે.
ખ્યાલ એ બરિનો પ્રયોગ છે જ્યાિ ેભાનમાાં આત્માનાં વેદન થાય છે.
જે કાંઇ દેખાય છે િે જેમકે ર્િીિ, કટાંબ, વ્યરિઓ, પદાથો, મનમાાં
ઉઠિા સાંકલ્પો, રવકલ્પો, કે લાગણીઓ એ હાં નથી એ માિા નથી અને
આ બધાની જેને ખબિ પડે છે િે હાં આ પણ બરિનો રવકલ્પ છે અને
જ્યાિ ેઆ બધાથી ઉપયોગ ખસી જાય અને જે બાકી િહે િે આપણાં
અરસ્િત્વ કે હોવાપણાં છે.
પહેલા હાં પણાં અને માિાપણાની માન્યિાને ટોળવા માટે જ પરુષાથશ
કિવાનો છે અને પછી શ્રધાને કે સાંજોગેને બદલે આત્મામાાં બદલવાનાં
પરુષાથશ કિો અને પછી
ચારિત્રને આત્મ કલ્યાણ ની પ્રરિયામાાં બદલવાનો પરુષાથશ કિો.
જ્યાિ ેમન બહાિ એટલે કે પિ વસ્િઓ પિ જાય ત્યાિ ેપોિાને યાદ
કિાવો કે આ મારુ
ાં સ્વરૂપ નથી. સ્મિણ, મનન, રચાંિન વગેિ ે
સાધનનો ઉપયોગ કિિી વખિે પણ પોિાને યાદ કિાવો કે આ મારુ
ાં
સ્વરૂપ નથી આમાાં માિો ઉપયોગ િો બહાિ છે અને ખિ ેખિ ઉપયોગ
િો હાં જાણનાિ છ
ાં એમાાં હોવો જોઇયે.
આપણે આત્માના હોવાપણામાાં કે ભાનમાાં છીએ િેની ખબિ કેમ પડે
િો કે
જ્યાિ ેઆપણા રવકલ્પો ખપી જાય છે અને
િેની પાછળ જે રવકલ્પ કિનાિ છે િેના પિ અથવા િો
જેનાં આપણે રચાંિન કિીએ છીએ િે રચાંિન કિનાિ પિ નજિ જાય
ત્યાિ ેહોવાપણાની પ્રિીરિ થાય છે.
આત્માના વેદનનો પ્રયોગ
કોઇ પણ રિયા કિિાાં પહેલાાં ઉપયોગમાાં (રચિના પરિણમનમાાં)
1. પહેલાાં આત્માનાં લક્ષ કિો.
2. પછી હાં કોણ છ
ાં િેના પિ લક્ષ કિો?
3. આ રિયા ર્િીિ કિ ેછે અને હાં એનાથી વેગળો છ
ાં .
4. પહેલાાં ભલે બરિથી કે રવકલ્પથી થિાં હોય પણ િમે કોણ છો િેને યાદ
કિો.
5. પછી વિશમાનમાાં આપણે રચત્તને કોઇ પણ સાધનમાાં (પૂજા, સેવા,
સત્તસાંગ, સ્વાધ્યાય, રચાંિન, જાપ, ર્ભભાવની ર્ાાંરિ કે ભરિમાાં,
શ્વાસોશ્વાસ જોવામાાં) િાખવાં પડર્ે.
6. હવે રચત્તને સાધનમાાં િાગ કે દ્વેષ કિવાની જે આદિ છે િેમાાંથી િેને
મિ કિવાનાં છે
આત્માના વેદનનો પ્રયોગ
7. જેથી જ્યાિ ેરચત્ત ર્ાાંિ થર્ે અને રસ્થિ થર્ે [પણ ર્ભ ભાવની ર્ાાંરિ
(કષાયોની માંદિા) િે આત્માનાં વેદન નથી માટે િેમાાં અટકવાનાં નથી]
ત્યાિ ેિાગ કે દ્વેષ રસવાય બીજાં કાંઇક છે િેનો ખ્યાલ આવર્ે.
8. િેથી હવે િમાિા રચત્તની રદર્ા બદલાર્ે.
9. ર્ાાંિ ભાવ િે હાં નથી. હાં િો જોનાિ અને જાણનાિ છ
ાં િે ભાવ થવા
જોઇએ.
10.આથી જે ઉપયોગ ર્ાાંિપણાની રિયામાાં ઓિપ્રોિ કે એકાગ્ર હિો િે
રિયામાાંથી હવે ઉપયોગ આત્મા િિફ વળર્ે.
11.(પિાંિ મોટા ભાગે આપણને આત્મા છે િેનો ર્બ્દોથી કે બરિથી ખ્યાલ
હોય છે પણ ભાન કે સ્મિણ ન હોવાથી રિયા પૂિી થયે ઉપયોગ બીજી
વસ્િઓ િિફ ઢળી પડે છે કે વળી જાય છે અને આત્મા િિફ વળિો
નથી.)
આત્માના વેદનનો પ્રયોગ
12.માટે કોઇ પણ રિયા કિિી વખિે લક્ષ (દ્રરષ્ટ) િો આત્મા (દ્રષ્ટા) િિફ
જ િાખવાની (રિયા ભલે ચાલિી હોય િો પણ) કે જેથી રિયા પૂિી થયે
ઉપયોગ આત્મામાાં રસ્થિ થાય.
13.ત્યાાં િમને કાંઇ જણાર્ે નરહ એ જ અરસ્િત્વ છે પણ દ્રરષ્ટને વાિાંવાિ
એ આત્મા (દ્રષ્ટા) ઉપિ િાખવાની છે ત્યાિ ેઘણા અભ્યાસ પછી િમને
અાંદિનાં ભાસ (વેદન) થર્ે.
14.આ અભ્યાસ સિિ કિવાથી દ્રરષ્ટ ત્યાાં રસ્થિ થર્ે અને છેવટે એમાાં
લીન થિાાં વેદન સ્પષ્ટ થર્ે
15.િે બદલેલી રદર્ા પકડીને આગળ ચાલો િો આગળ જિાાં આત્મા
સ્પષ્ટ થર્ે-સમ્યક્દર્શન થાય છે.
આત્માના વેદનનો પ્રયોગ
16. (ગરુની જરૂિ કેમ છે િો કે ગરુ ધમશનાં જ્ઞાન િો આપે પણ એના કિિાાં વધાિ ે
જરૂિ આપણે જ્યાિ ેસાધના કિિા હોઇયે છીએ ત્યાિ ેપડવાના કે અટકી
જવાના જે ઘણા સ્થાનો છે િેની સમજણ આપે અને િેથી આપણને પડિા
અટકાવે. માટે ગરુની જરૂિ છે. ગરુ આપણને બહાિની કોઇ પણ રિયા
(સ્મિણ, રચાંિન, મનન, પૂજા વગેિ ે) કિિાાં કિિાાં આત્મા પિ નજિ િાખવાની
સમજ આપે છે કે જેથી રિયા ખિમ થયે આપણે બહાિ ભટકવા કિિાાં
આત્મામાાં રસ્થિ થઇયે.)
સવશ ઇરન્દ્રયોનો સાંયમ કિી, સવશ પિદ્રવ્યથી રનજસ્વરૂપ વ્યાવૃિ
(અલગ) કિી, યોગને અચલ કિી, ઉપયોગથી ઉપયોગની એકિા
કિવાથી કેવળજ્ઞાન થાય.