Anúncio
Anúncio

Mais conteúdo relacionado

Mais de ssuserafa06a(20)

Anúncio

જીવ - 05 સ્થિરાદ્રષ્ટિવાળા જીવોના લક્ષણો.pptx

  1. સ્થિરાદ્રસ્િ
  2. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • બોધ અપ્રતિપાિી છે, પ્રવધધમાન છે, તનરપાય છે. • બોધ પરપતરિાપથી વર્જીિ છે, સંિોષ આપનાર અને પ્રતિધાન યોતનવાળો છે. • અપાય અને અનથધ રતહિ આ બોધ છે • બોધ જીવને દુર્ધતિ આતદ અનથધથી બચાવે છે • ગ્રંથીભેદ પ્રાપ્ત થઇ ચૂક્યો છે • અંદરથી તવચારોની સરવાની િાતવવક રીિે વહેિી હોય છે • પૂિધ તવવેક છે
  3. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • તવવેક હોવાથી ભોર્માં આસતિ નથી હોિી પિ રતિ હોય છે. • પ્રશસ્િ અને અપ્રશસ્િ બંને કષાયો હોય છે. એટલું ખર ં કે અપ્રશસ્િ રાર્-દ્વેષ તવવેક વર્રના ન હોય. • આ દ્રતિવાળાને સંક્ષેપથી નવિવવના જ્ઞાનપૂવધકની રચી અવશ્ય હોય છે. • િેની હાર્જરીમાં મનુષ્ય કે તિયંચ તનયમા વૈમાતનક દેવનું આયુષ્ય બાંધે છે. • હેય-ઉપાદેયનો તવવેક એકધારો એક સરખો રહે છે • સ્વરૂપ તસવાય બધું હેય લાર્ે છે.
  4. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સંસારની દર ેક વસ્િુ અતનત્ય, અશરિ રૂપે ઓળખાઇ ર્ઇ છે • સંસારની દર ેક વસ્િુ મેળવિા, ભોર્વિા સાવચેિી, સાવધાની, જાર્ૃતિ વિે છે માટે અશુભ કમધનો બંધ બહુ લિાએ નથી. • તવવેક તસ્થર છે પિ મન ચંચળ છે • જીવનું પિન સંભતવિ નથી • આત્માને રતચ સ્વરૂપમાં ઠરવાની છે • ધમધની તિયા કરિાં રતચની અલ્પિાને કારિે િેના, ઉપશમભાવના કે ક્ષમોપશમ ભાવના સંસ્કારો
  5. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સંસારનો એવું કોઇ જ્ઞાન નથી કે િેને સ્વરૂપમાંથી ખસેડી શકે • બોધને તનમધળ, સ્વચ્છ રાખવાનો સિિ ખ્યાલ છે એટલે િે સ્વરૂપને મતલન કરનારા વીષય અને કષાયોથી આત્માને દૂર રાખવા પ્રયત્ન કર ેછે • શાસ્ત્રજ્ઞાનના અવબંબને, તચંિન અને મનનથી િેનો ઉપયોર્ તવષયોમાંથી હટી જાય છે. • શ્રુિના આલંબને મતિજ્ઞાનને પાવરફુલ બનાવે છે.
  6. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમ્યર્દ્રતિનો બોધ પ્રાય: િાતવવક પ્રિાધાનાતદ ઉત્પતિનું કારિ છે. • પ્રતિધાન (દ્રઢ સંકલ્પ) • પ્રવૃતિ • તવઘ્નર્જય • તસતિ • તવતનયોર્ • આ પાંચ આશ્રયથી સાનુબંધ ધમધની પ્રાતપ્ત થાય છે. • ધમધની સફલિા થાય છે
  7. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • ચરમાવિધમાં આત્મા બળવાન બને છે • પ્રતિધાન (દ્રઢ સંકલ્પ) - મનને તવતચલિ ન ર્જ થવા દે એવી રીિે િે િે તિયામાં મનને સ્થાપે છે. • તિયામાં ર્જ ઉપયોર્ રાખે છે. • સમ્યર્ પ્રતિધાનમાં હીનર્ુિી પ્રત્યે દ્વેષનો અભાવ હોય છે અને કરિા આવે છે. • સમકક્ષ છે િે જીવો પર પરોપકારનો અને સહાયક થવાનો ભાવ રાખે છે.
  8. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • ર્જે પોિાનાથી ઉચ્ચકક્ષાનું જીવન જીવે છે િે પ્રત્યે પ્રમોદભાવ કર ેછે • ર્જેથી સાધનાનો ર્વધ થિો નથી કે મારા ર્જેવું ઉત્કૃિ કરનાર કોઇ ર્જ નથી • ઉતચિ ભાવો સેવવાથી સુસંસ્કારો પડે છે અને અશુભ અનુબંધ પડિા નથી. • પ્રવૃતિ આશયથી સંકલ્પ-તવકલ્પો ઓછા થાય છે. • પ્રવૃતિ આશયના આલંબને તિયામાં એકાગ્રિા અને તસ્થરિા વધિી જાય છે.
  9. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • તવઘ્નર્જયમાં શીિાતદ પતરષહો જીિીને સમિાને ટકાવવાની છે. • સ્થળ એકાંિ અને ઉપયોર્ એકાંિનો સિિ આશ્રય લઇ આત્માએ આત્મસાધનાના માર્ે આર્ળ વધવાનું છે. • તસતિ આશય-ચોક્કસ પ્રતિધાનપૂવધક કાળજી રાખી પ્રવૃતિ કરિાં ર્જે ર્જે તવઘ્નો આવે િેનો ર્જય થવાથી સાધના તસતિરૂપે પરીિમે છે. • અતહંસા, ક્ષમા વર્ેર ેધમોની ખૂબ ખૂબ સાધના કરવાથી આત્મામાં અતહંસા, ક્ષમા વર્ેર ેભાવો
  10. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • તસતિ આશય ર્જેને પ્રાપ્ત થયો હોય િે જીવ ર્જંર્લમાં જાય િો િેનાથી હીસક જીવો શાંિ થઇ જાય છે. • આત્મા કષાયોથી છ ૂ ટો પડી આત્મઘરમાં જાય છે. • સ્વરૂપનો આનંદ િે પામે છે. • સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકથી પડીને પહેલા ર્ુિસ્થાનકે આવે િો િેનું ર્જે પિન થાય છે િે પૂવે તમથ્યાત્વની હાર્જરીમાં બાંધેલા કમધના ઉદયથી થાય છે.
  11. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકમાં સમ્યકત્વની હાર્જરીમાં બાંધેલા કમધથી પડિો નથી. • સમ્યક પામેલા જીવો ચોથા ર્ુિસ્થાનકમાં વિધમાનમાં િો િે એવું એક પિ કમાધ બાંધિો નથી કે ર્જે ભવીષ્યમાં ઉદયમાં આવે ત્યાર ેતવઘ્ન કરનાર બને. • સમ્યક પામેલા જીવ પ્રત્યે બીજા જ્યાર ેઅનુકૂળ વિે ત્યાર ેતનતમિકારિ પ્રત્યે િેને દ્વેષ થિો નથી. • મૂળ કારિ િરીકે પોિાનાં કમો િેને દેખાય છે.
  12. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમ્યક પામેલા જીવને કષાય સ્પશી િો શકે પિ આત્મજાર્ૃતિના કારિે િે કષાયમાં લેપાિો નથી, ઊ ં ડો ઉિરિો નથી • સમ્યક પામેલા જીવ સિિ ખ્યાલ રાખે છે કે માર ે સ્વરૂપને પામવું છે િો મારા બોધને માર ેતનમધળ, સ્વચ્છ રાખવો ર્જોઇએ • સમ્યક પામેલા જીવ સ્વરૂપને મતલન કરનારા તવષય અને કષાયથી આત્માને દૂર રાખવાનો પ્ર્યત્ન કર ેછે. • પતરિામ સારા હોય િો ભાષા સારી હોય ર્જ
  13. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • તનશ્ચય પામીને જીવનારા અને સ્વરૂપ પ્રાપ્ત કરનારા કોઇ તવરલા છે. • બોધ પ્રવધધમાન છે એટલે કે િમસર વધિો ર્જ જાય છે. • િવવમાં ર્જે રચી પેદા થઇ છે િે તદવસે-તદવસે વધિી ર્જ જાય છે. દ્રઢ થિી જાય છે. • વૈરાગ્ય, તવવેક ર્ુિો વધિા ર્જ જાય છે. • આત્માની તનબધળિા ઘટિી જાય છે અને તનમધળિા વધિી જાય છે.
  14. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • ર્જો પૂવે બાંધેલું કોઇ અવરોધક કમધ આડું ન આવે િો આ જીવ અવશ્ય આધ્યાતત્મક સાધનામાં આર્ેકૂચ કરિો અંિે મુતિ પામીને ર્જ અટકે છે. • સમ્યક પામેલા જીવો બોધને એટલો જાર્ૃિ રાખે છે કે સંતલલિ પતરિામ થવા ર્જ દેિા નથી કે ર્જેનાથી એવા પાપ કમધ બાંધે કે ર્જે ઉદયમાં આવે ત્યાર ે ભતવષ્યમાં મહાઅશાિા, ભયંકર દુર્ધતિ કે ભયાનક આપતિ આપે. • સમ્યક પામેલા જીવોને પાપમાં આંતશક રચી હોિી નથી િેથી પાપતિયા થાય ત્યાર ેિેમાં િીવ્ર રસ હોિો
  15. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • િેમને સખેદ પાપ પ્રવૃતિ હોય છે. િેથી ર્જ િેમની પાપપ્રવૃતિને સંવેર્સાર કહી છે. િે કમધર્જન્ય ર્જ હોય છે. • પાપનો સાચો પશ્ચાિાપ અને આલોચના સમતકિી જીવ કરી શકે છે, તમથ્યાદ્રતિ જીવ કરી શકિો નથી કેમકે િેને પાપમાં રચી છે. • સમ્યક પામેલા જીવો પ્રાય: કરીને એવી પ્રકૃતિવાળા હોય છે કે કોઇને પતરિાપ કે પીડા કર ેનતહ. • સહર્જ સ્વભાવથી ર્જ િે બધાને અનુકૂળ વિધનારા હોય છે. બધાને સંિોષ આપવાનો, સુખ આપવાનો
  16. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • પ્રતિધાન યોતનવાળો હોય છે • તનશ્ચયનયનું પ્રતિધાન અહીં આવે છે. • મોક્ષ અને સંવર ર્જ ઉપાદેય છે. • તવષય અને કષાય, પુદ્ગલમાં રમિિારૂપ તવભાવદશા, એ હેય ર્જ છે. • આતત્મકર્ુિો ર્જ પ્રાપ્તવ્ય છે. િેમાં ર્જ રમિિા યોગ્ય છે. • િે કમધના ઉદયથી તવષય-કષાયમાં પ્રવૃતિ કર ેપિ િેને હેય માનીને ર્જ કર ે.
  17. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • પ્રત્યાહાર નામનું યોર્નું પાંચમું અંર્ પ્રાપ્ત થાય છે. • િેને ઈતન્દ્રયોના પોિ પોિાન તવષયો, શબ્દ, રૂપ, ર્ંધ, રસ, સ્પશધ આતદમાં રચી હોિી નથી. અથાધિ તવષયસુખને િે હેય ર્જ માને છે. • તસ્થરા દ્રતિમાં તવવેક સંપૂિધ હોય છે, અતવવેક લેશ નથી • િવવદશધન એકસરખું રહે છે. િેમાં વધારો-ઘટાડો નથી. • સમ્યકત્વ ક્ષાતયક હોય કે ઔપશતમક કે ક્ષાયોપતમક હોય િે દર ેકમાં તવવેક એક સરખો ર્જ હોય છે.
  18. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • ક્ષાયોપશતમક સમ્યકત્વમાં દશધનમોહનીયના ઉદયથી અિીચાર લાર્વાનો સંભવ છે. • અતિચાર લાર્ે ત્યાર ેએટલો સમય િવવદશધન ઝાંખું પડી જાય છે પરંિુ અતવવેક હર્જુ આવ્યો નથી. માટે તવવેકમાં ખામી આવી છે એટલું ર્જ. • અતિચારમાંથી આર્ળ વધીને જ્યાર ેઅનાચાર આવી જાય છે ત્યાર ેઅતવવેક આવવાથી તમથ્યાત્વ ર્જ આવી જાય છે. સમતકિ ટકિું નથી.
  19. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમતકિમાં અતિચાર પાંચ પ્રકાર ેલાર્ે છે • શંકા • કાંક્ષા (કંખા) • તવતચતકત્સા • અન્યદ્રતિ પ્રશંસા • અન્યદ્રતિ સંસ્િવ (પતરચય) • તસ્થરાદ્રતિવાળો જીવ 4 -5- કે 6ઠા ર્ુિસ્થાનકમાં હોઇ શકે છે. • ભ્ાંતિદોષનું વર્જધન છે.
  20. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • આ દ્રતિમાં બોધ સૂક્ષ્મ, ઊ ં ડો, મમધગ્રાહી હોય છે. • છેદશુતિની પરીક્ષામાં ઉિીિધ ધમધ ર્જ િેને ફાવે છે. • તસ્થરાદ્રતિવાળો જીવ ધમધતિયાની સાચી પરખ કર ે શકે છે. પછી િે ધમધતિયા ભલે ર્મે િે ધમધની હોય. • આત્મસ્વભાવમાં રમિિા હોય છે. • તસ્થરાદ્રતિવાળા જીવને વૈરાગ્ય જ્વલંિ હોય છે. સંસારની બધી ર્જ ચેિા િેમને અસુંદર લાર્ે છે. • સમતકિ પામ્યા પછી પુણ્યાનુબંધીપુણ્ય ર્જ બંધાય છે. િેમાં લર્ભર્ િો તનરવદ્ય પુણ્ય ર્જ બંધાય છે.
  21. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • અતવરતિના કારિે પાપ બંધાિો હોય છિાં િેનો રચીરૂપ પતરિામ ત્યાર્નો હોવાથી િેને અનુબંધ તવરતિનો પડે છે. • િે કદી તનકાતચિ પાપ કે તનકાતચિ સાવદ્ય પુણ્ય બાંધિો નથી.
  22. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • પાિંર્જલઋતષના પ્રમાિે નીચેના ર્ુિો હોય છે અલોલિા - સંસારના તવષ્યોને તવશે અનાસિપિું, ઇતન્દ્રયોનો સહર્જ તનરોધ. અતનષ્ઠુ રિા - સહર્જ રીિે ર્જ કોમળ હ્ર્દયવાળા. દુશ્મન પ્રત્યે પિ િેમનો દ્વેષ તનરપેક્ષ નથી હોિો. શુભ ર્ંધ, મૂત્રતવિાની અલ્પિા આરોગ્ય વિે છે મૈત્રી આતદ યુિ તચિ તવષયો પ્રત્યે અચેિ પ્રભાવવંિપિું
  23. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: ધૈયધવંિપિું દ્વંદ્વ અધૃષ્યત્વ - સુખ-દુ:ખ, રાર્-દ્વેષ, લાભ-હાતન, માન-અપમાન, હષધ-શોક, ર્જન્મ-મૃત્યુ આતદ દ્વંદ્વોથી ક્ષોભ પામિા નથી, ચલાયમાન થિા નથી, ડરિા નથી. ર્જનતપ્રયત્વ દોષ વ્યપાય - રાર્, દ્વેષ,-મોહ આતદ દોષ દૂર થાય છે, અથવા અત્યંિ મંદ થાય છે, મોળા પડે છે. પરમિૃતપ્ત તનષ્પન્ન - આત્માનુભવથી ઉપર્જિા સુખથી પરમ િૃતપ્ત ઉપર્જે છે. પછી બીજા રસ ર્મિા નથી.
  24. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: ઔતચત્ય યોર્ - ઉતચિપિે, ઘતટિપિે વિે છે. ભારી સમિા - અપૂવધ સમિા વિે છે. ભારી સમિા - અપૂવધ સમિા વિે છે. વૈરાતદ નાશ - વૈર-તવરોધ, લલેશ આતદનો નાશ સહર્જમાં થઇ જાય છે. યોર્ી પુરષની હાર્જરીમાં તહંસક પ્રાિીઓ પિ પોિાના જાતિવૈર ભૂલી શાંિ થઇ જાય છે. ઋિંભરા બુતિ - સત્યને ર્જ ધારિ કર ેછે, કદી પિ તવપયધયથી આચ્છાતદિ થિી નથી.
  25. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • કાંતિ - િેમની ઓર્જતસ્વિા, િેર્જતસ્વિા, કાંતિ, લાવણ્ય વર્ેર ેતવશેષ પ્રમાિમાં હોય છે. • પ્રસાદ - મનની પ્રસન્નિા જીવને ચોવીસે કલાક હોય છે. ર્મે એવી આપતિમાં પિ તવવેકજ્ન્ય પ્રસાદ િેમને હોય છે. દીનિા નથી હોિી. આ પ્રસાદ એ આધ્યાતત્મક સુખ છે. • કોઇ અન્યધમધમાં રહેલા નૈસતર્ધક સમ્યકત્વ પામેલા જીવને આપિે ર્જુદા-ર્જુદા ધમધની તિયા બિાવીએ િો િેમાંથી સતમતિ-ર્ુતપ્તવાળી તિયાઓ િરફ ર્જ િેની રચી ઢળશે. પ્રતિિમિની તિયા ર્જ િેને વધુ
  26. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમ્યર્દ્રતિ જીવ ર્જ શુિ આચારમાર્ધ દેખાડી શકે છે. • સ્વરની સૌમ્યિા - સમ્યગ્દ્રતિ જીવોનો સ્વર સૌમ્ય હોય છે. • સમ્યગ્દ્રતિ જીવોને ધમધરાર્ ઉત્કૃિ પ્રકારનો હોય છે. • સમ્યગ્દ્રતિ જીવોને અન્યમુદ નામનો દોષ હોય છે. તવભાવમાં રતિ આવવી િે અન્યમુદ કહેવાય છે.
  27. સ્થિરાદ્રસ્િ વાળો જીવ કેવો હોય: • સમ્યર્દ્રતિ જીવના લક્ષિો • પ્રશમ • સંવેર્ • તનવેદ • અનુકંપા • આતસ્િક્ય

Notas do Editor

  1. (Slide 29)
  2. (slide 45)
  3. Slide 48
  4. (slide 53)
Anúncio